Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોશીને મેદાનમાં ઉતારી શકે છે. મીડિયા અહેવાલ મુજબ અડવાણી અને જોશીને ચૂંટણીજંગમાં ઉતારવા લીલી ઝંડી મળી ચૂકી છે, જોકે અંતિમ નિર્ણય પક્ષની સેન્ટ્રલ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી માર્ચના પ્રથમ સપ્તાહમાં આ બેઠક મળી શકે છે.
 

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોશીને મેદાનમાં ઉતારી શકે છે. મીડિયા અહેવાલ મુજબ અડવાણી અને જોશીને ચૂંટણીજંગમાં ઉતારવા લીલી ઝંડી મળી ચૂકી છે, જોકે અંતિમ નિર્ણય પક્ષની સેન્ટ્રલ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી માર્ચના પ્રથમ સપ્તાહમાં આ બેઠક મળી શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ