૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોશીને મેદાનમાં ઉતારી શકે છે. મીડિયા અહેવાલ મુજબ અડવાણી અને જોશીને ચૂંટણીજંગમાં ઉતારવા લીલી ઝંડી મળી ચૂકી છે, જોકે અંતિમ નિર્ણય પક્ષની સેન્ટ્રલ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી માર્ચના પ્રથમ સપ્તાહમાં આ બેઠક મળી શકે છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોશીને મેદાનમાં ઉતારી શકે છે. મીડિયા અહેવાલ મુજબ અડવાણી અને જોશીને ચૂંટણીજંગમાં ઉતારવા લીલી ઝંડી મળી ચૂકી છે, જોકે અંતિમ નિર્ણય પક્ષની સેન્ટ્રલ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી માર્ચના પ્રથમ સપ્તાહમાં આ બેઠક મળી શકે છે.