Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાણીતા પત્રકાર, માનવાધિકાર કાર્યકર્તા, લેખક અને બ્રિટનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત કુલદિપ નાયરનું નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા અને 22મી ઓગસ્ટના રોજ મોડીરાત્રે 12.30 કલાકે દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 14 ભાષામાં 80થી વધુ અખબારો માટે લેખ લખ્યાં હતાં. કોલમિસ્ટ નાયરે બિયોન્ડ ધી લાઈન્સ અને ઈન્ડિયા આફ્ટર નેહરુ સહિતના અનેક પુસ્તક લખ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ