Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સીબીઆઇના વડા આલોક વર્માએ સુપ્રિમ કોર્ટમાં પોતાને દૂર કરવા સામે કરેલી રીટમાં સીબીઆઇમાં સરકારની ડખલગીરી થાય છે એવો દાવો કરીને તેની સ્વાયત્તા અને સ્વતંત્રતા માટે કોર્ટનું ધ્યાન દોર્યું તેમ હવે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકમાંથી સ્વતંત્રતાની માંગ અને સરકારના નિર્ણયો સામે સવાલો થઇ રહ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના નાયબ ગવર્નર(જેમ અગાઉ ઉર્જીત પટેલ હતા) વિરલ આચાર્યે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં જોહેરમાં કેન્દ્ર સરકારની ટીકા કરીને કહ્યું કે જે સરકાર મધ્યસ્થ બેંકનું સન્માન કરતી નથી તેને નાણાંકિય બજારોમાં નારાજગી વહોરવી પડે છે. સરકારી બેંકો પર નિગરાની રાખવા મધ્યસ્થ બેંકને વધારે અધિકારો અને સ્વતમત્રતા આપવાની જરુર છે. સરકારના નિર્ણયો ટી-20 મેચ જેવા એટલે કે ટૂંકા ગાળાના હોય છે જ્યારે મધ્યસ્થ બેંકે ટેસ્ટ મેચ રમવાની હોય છે.

  • સીબીઆઇના વડા આલોક વર્માએ સુપ્રિમ કોર્ટમાં પોતાને દૂર કરવા સામે કરેલી રીટમાં સીબીઆઇમાં સરકારની ડખલગીરી થાય છે એવો દાવો કરીને તેની સ્વાયત્તા અને સ્વતંત્રતા માટે કોર્ટનું ધ્યાન દોર્યું તેમ હવે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકમાંથી સ્વતંત્રતાની માંગ અને સરકારના નિર્ણયો સામે સવાલો થઇ રહ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના નાયબ ગવર્નર(જેમ અગાઉ ઉર્જીત પટેલ હતા) વિરલ આચાર્યે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં જોહેરમાં કેન્દ્ર સરકારની ટીકા કરીને કહ્યું કે જે સરકાર મધ્યસ્થ બેંકનું સન્માન કરતી નથી તેને નાણાંકિય બજારોમાં નારાજગી વહોરવી પડે છે. સરકારી બેંકો પર નિગરાની રાખવા મધ્યસ્થ બેંકને વધારે અધિકારો અને સ્વતમત્રતા આપવાની જરુર છે. સરકારના નિર્ણયો ટી-20 મેચ જેવા એટલે કે ટૂંકા ગાળાના હોય છે જ્યારે મધ્યસ્થ બેંકે ટેસ્ટ મેચ રમવાની હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ