Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને લઇને એકદમ ધારદાર નિવેદન આપ્યું છે. ગઠબંધનને લઇને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જેટલા પણ ગઠબંધન કરવા હોય તેટલા કરો UPમાં ભાજપ 72થી પણ વધારે સીટ પર જીત હાસીલ કરશે.
સોમવારે રાજનાથ સિંહ એક દિવસયી રાજકીય પ્રવાસને ધ્યાનમાં લઇ લખનઉ પહોંચ્યા હતા. દેશના ગૃહમંત્રી અને લખનઉથી સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાએ મજાક કરતા કહ્યું હતું કે SP અને BSP ભૂલી ગઇ લાગે છે કે 2017માં કેવી હાલત થઇ હતી. તેઓ ગમે તેટલા ગઠબંધન બનાવીલે UPમાં ભાજપ 80 સીટોમાંથી 72થી પણ વધુ સીટ પર જીત હાસીલ કરશે.
 

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને લઇને એકદમ ધારદાર નિવેદન આપ્યું છે. ગઠબંધનને લઇને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જેટલા પણ ગઠબંધન કરવા હોય તેટલા કરો UPમાં ભાજપ 72થી પણ વધારે સીટ પર જીત હાસીલ કરશે.
સોમવારે રાજનાથ સિંહ એક દિવસયી રાજકીય પ્રવાસને ધ્યાનમાં લઇ લખનઉ પહોંચ્યા હતા. દેશના ગૃહમંત્રી અને લખનઉથી સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાએ મજાક કરતા કહ્યું હતું કે SP અને BSP ભૂલી ગઇ લાગે છે કે 2017માં કેવી હાલત થઇ હતી. તેઓ ગમે તેટલા ગઠબંધન બનાવીલે UPમાં ભાજપ 80 સીટોમાંથી 72થી પણ વધુ સીટ પર જીત હાસીલ કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ