Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અનુલક્ષીને પશ્ચિમ રેલવ વિભાગ દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ ડિઆરએમના અધિકારીઓ કર્ચમારીઓ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિકનો કચરો નહીં કરવા માટે મુસાફરોને માહિતી આપવામાં આવી હતી. કચરો નહીં કરીને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ