સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ નોંધાયો છે. કુલ 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12 અને મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ રહ્યા છે, જ્યારે વડોદરા અને અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ બન્યા છે. હવે કુલ 8817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં છે, અને બાકી રહેલી 9237 બેઠકો માટે 26મીના રોજ મતદાન યોજાશે.




359.jpg)




588.jpg)
185.jpg)
657.jpg)
508.jpg)
587.jpg)
655.jpg)
1023.jpg)





