બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઈસ્લામિસ્ટ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન-બાંગ્લાદેશ (JMB) સાથે જોડોયલા 4 આતંકીઓને એક હિન્દુ પૂજારીની હત્યાના કેસમાં રાજશાહી ફાસ્ટ ટ્રેક ટ્રિબ્યૂનલના એક જજે ફાંસીની સજા ફટકારી છે. જણાવી દઈએ કે, આ ચારેય આતંકીઓએ 2016માં બાંગ્લાદેશના રૉય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના મહંત હિન્દુ પૂજારી જગનેશ્વર રૉયની હત્યા કરી હતી આ દરમિયાન તેમના શિષ્ય ગોપાલચંદ્ર રૉયને પણ ગોળી વાગી હતી.
બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઈસ્લામિસ્ટ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન-બાંગ્લાદેશ (JMB) સાથે જોડોયલા 4 આતંકીઓને એક હિન્દુ પૂજારીની હત્યાના કેસમાં રાજશાહી ફાસ્ટ ટ્રેક ટ્રિબ્યૂનલના એક જજે ફાંસીની સજા ફટકારી છે. જણાવી દઈએ કે, આ ચારેય આતંકીઓએ 2016માં બાંગ્લાદેશના રૉય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના મહંત હિન્દુ પૂજારી જગનેશ્વર રૉયની હત્યા કરી હતી આ દરમિયાન તેમના શિષ્ય ગોપાલચંદ્ર રૉયને પણ ગોળી વાગી હતી.