Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં ઇન્ડો તિબેટિયન ફોર્સના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કરતાં 6 જવાનોને ઠાર કરી દીધા છે. આ ઘટનામાં ગોળીબાર કરનાર જવાન પોતે પણ ઠાર થયો હતો. ઉશ્કેરાયેલા જવાનને શાંત કરવા અને ટ્રેજેડી અટકાવવાનો પ્રયાસ કરનારા બે જવાનોને ગંભીર ઇજા થઇ હતી. બસ્તરના પોલીસ વડાએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. જો કે ઘટના કેવી રીતે અને કયા કારણે થઇ એની વિગતો હજુ જાણવા મળી નહોતી.

છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં ઇન્ડો તિબેટિયન ફોર્સના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કરતાં 6 જવાનોને ઠાર કરી દીધા છે. આ ઘટનામાં ગોળીબાર કરનાર જવાન પોતે પણ ઠાર થયો હતો. ઉશ્કેરાયેલા જવાનને શાંત કરવા અને ટ્રેજેડી અટકાવવાનો પ્રયાસ કરનારા બે જવાનોને ગંભીર ઇજા થઇ હતી. બસ્તરના પોલીસ વડાએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. જો કે ઘટના કેવી રીતે અને કયા કારણે થઇ એની વિગતો હજુ જાણવા મળી નહોતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ