ગુજરાત હાઈકોર્ટે મોટેરાના મકાન વિવાદમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક સગાએ મકાન માલિકની દયાનો દુરુપયોગ કરી, 2 વર્ષ માટે અપાયેલું મકાન પચાવી પાડ્યું હતું. ગાંધીનગર કોર્ટે મકાન માલિકની તરફેણમાં ચુકાદો આપતા સગાને રૂ.5 હજાર વળતર સાથે મકાન ખાલી કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આ આદેશ યથાવત રાખી, સ્પષ્ટ કર્યું કે મૌખિક દાવાથી ભાડુઆતનો હક સાબિત થતો નથી.
ગુજરાત હાઈકોર્ટે મોટેરાના મકાન વિવાદમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક સગાએ મકાન માલિકની દયાનો દુરુપયોગ કરી, 2 વર્ષ માટે અપાયેલું મકાન પચાવી પાડ્યું હતું. ગાંધીનગર કોર્ટે મકાન માલિકની તરફેણમાં ચુકાદો આપતા સગાને રૂ.5 હજાર વળતર સાથે મકાન ખાલી કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આ આદેશ યથાવત રાખી, સ્પષ્ટ કર્યું કે મૌખિક દાવાથી ભાડુઆતનો હક સાબિત થતો નથી.




1165.jpg)


49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





