હૈદ્બાબાદમાં દુષ્કર્મ બાદ યુવતિને જીવતી સળગાવાના મામલે દેશભરના લોકોમાં ગુસ્સો ભરાયેલો છે. આ બધાની વચ્ચે ઉન્નાવના બિહાર પોલીસ ક્ષેત્રના હિંદુનગર ગામમાં એક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગંભીર રીતે દાઝેલી પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની હાલ બગડતાં તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવી છે.
હૈદ્બાબાદમાં દુષ્કર્મ બાદ યુવતિને જીવતી સળગાવાના મામલે દેશભરના લોકોમાં ગુસ્સો ભરાયેલો છે. આ બધાની વચ્ચે ઉન્નાવના બિહાર પોલીસ ક્ષેત્રના હિંદુનગર ગામમાં એક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગંભીર રીતે દાઝેલી પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની હાલ બગડતાં તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવી છે.