લોકડાઉનને કારણે દેશનાં જુદાજુદા શહેરોમાંથી વતન તરફ સામૂહિક હિજરત કરનાર મજૂરો અને કામદારોને જ્યાં છે ત્યાં જ રોકવા અને તેમને તાત્કાલિક ભોજન, દવા અને કપડાં પૂરા પાડવા કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી છે. તેમણે લોકડાઉનને કારણે બેઘર થયેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા તત્કાળ કરવા કહ્યું છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મજૂરોનું પલાયન રોકવા આદેશ આપ્યા છે.
લોકડાઉનને કારણે દેશનાં જુદાજુદા શહેરોમાંથી વતન તરફ સામૂહિક હિજરત કરનાર મજૂરો અને કામદારોને જ્યાં છે ત્યાં જ રોકવા અને તેમને તાત્કાલિક ભોજન, દવા અને કપડાં પૂરા પાડવા કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી છે. તેમણે લોકડાઉનને કારણે બેઘર થયેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા તત્કાળ કરવા કહ્યું છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મજૂરોનું પલાયન રોકવા આદેશ આપ્યા છે.