Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, દેશની એક ઈંચ-ઈંચ જમીન પર જેટલા ઘૂસણખોરો રહી રહ્યા છે, અમે તેમની ઓળખ કરી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દેશમાંથી બહાર હાંકી કાઢીશુ. જણાવી દઈએ કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના મુદ્દા પર સદનમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે આ વાત કરી છે. તેમણે કહ્યું કે, NRC કરારનો એક હિસ્સો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, દેશની એક ઈંચ-ઈંચ જમીન પર જેટલા ઘૂસણખોરો રહી રહ્યા છે, અમે તેમની ઓળખ કરી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દેશમાંથી બહાર હાંકી કાઢીશુ. જણાવી દઈએ કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના મુદ્દા પર સદનમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે આ વાત કરી છે. તેમણે કહ્યું કે, NRC કરારનો એક હિસ્સો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ