Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. DM એમ હરિનારાયણે કહ્યું કે ઓક્સિજનની કમીથી 11 દર્દીઓના મોત થયા છે. હાલ હોસ્પિટલની પાસે એક ટેન્કર ઓક્સિજન છે વધુ ટેન્કર પણ જલદી પહોંચી જશે. 
 

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. DM એમ હરિનારાયણે કહ્યું કે ઓક્સિજનની કમીથી 11 દર્દીઓના મોત થયા છે. હાલ હોસ્પિટલની પાસે એક ટેન્કર ઓક્સિજન છે વધુ ટેન્કર પણ જલદી પહોંચી જશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ