Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેવા અર્ધ કુંભ-2019ના પવિત્ર શાહી સ્નાનોમાં આજે માઘ પૂનમના શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. માઘ પૂનમનું પુરાણોમાં એવું મહત્વ છે કે આ સમયે જો ગંગામાં ડૂબકી લગાવવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. કુંભ આયોજકો દ્વારા સુરક્ષાના કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. સવારના 4.21ના મહુર્તથી પવિત્ર સ્નાનો ચાલી રહ્યાં છે.

     

     

     

  • યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેવા અર્ધ કુંભ-2019ના પવિત્ર શાહી સ્નાનોમાં આજે માઘ પૂનમના શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. માઘ પૂનમનું પુરાણોમાં એવું મહત્વ છે કે આ સમયે જો ગંગામાં ડૂબકી લગાવવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. કુંભ આયોજકો દ્વારા સુરક્ષાના કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. સવારના 4.21ના મહુર્તથી પવિત્ર સ્નાનો ચાલી રહ્યાં છે.

     

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ