Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી 2019ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટીના બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત 15 નેતાઓએ મંગળવારના રોજ પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી દીધી. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઇ, પર્યટન મંત્રી જારકર ગામલિન, અને કેટલાંય બીજા ધારાસભ્યોને ટિકિટ નહીં મળતા મોટા પાયા પર પાર્ટી છોડવાનો મામલો સામે આવ્યો છે.

લોકસભા ચૂંટણી 2019ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટીના બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત 15 નેતાઓએ મંગળવારના રોજ પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી દીધી. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઇ, પર્યટન મંત્રી જારકર ગામલિન, અને કેટલાંય બીજા ધારાસભ્યોને ટિકિટ નહીં મળતા મોટા પાયા પર પાર્ટી છોડવાનો મામલો સામે આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ