Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

RSSના પ્રમુખ મોહન ભાગવતે વસ્તી નિયંત્રણ કાયદા હેઠળ 'બે બાળકોની નીતિ'નું સમર્થન વ્યક્ત કર્યું હતું જેને લઇને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવત પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, તેઓ બેરોજગારી અને બાળકોની આત્મહત્યા પર વાત નહીં કરે. મારા બેથી વધારે બાળકો છે અને અનેક ભાજપના નેતાઓના પણ બેથી વધારે બાળકો છે દેશની મુખ્ય સમસ્યા બેરોજગારી છે, વસ્તી નહીં. NCRBના એક રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે, વર્ષ 2018માં દરરોજ 36 યુવાનોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી.

RSSના પ્રમુખ મોહન ભાગવતે વસ્તી નિયંત્રણ કાયદા હેઠળ 'બે બાળકોની નીતિ'નું સમર્થન વ્યક્ત કર્યું હતું જેને લઇને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવત પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, તેઓ બેરોજગારી અને બાળકોની આત્મહત્યા પર વાત નહીં કરે. મારા બેથી વધારે બાળકો છે અને અનેક ભાજપના નેતાઓના પણ બેથી વધારે બાળકો છે દેશની મુખ્ય સમસ્યા બેરોજગારી છે, વસ્તી નહીં. NCRBના એક રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે, વર્ષ 2018માં દરરોજ 36 યુવાનોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ