Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જનસંખ્યા નિયંત્રણની દિશામાં આસામની ભાજપ સરકારે આકરો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વવાળી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, 1 જાન્યુઆરી 2021થી તે વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે જેમના 2થી વધારે બાળકો છે. સોમવારે આસામ કેબિનટેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકમાં નવી લેન્ડ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત એ લોકો જે આસામના મૂળ રહેવાસી છે પરંતુ તેમની પાસે જમીન નથી તો તેમને સરકાર તરફથી ત્રણ વિઘા જમીન આપવામાં આવશે.

જનસંખ્યા નિયંત્રણની દિશામાં આસામની ભાજપ સરકારે આકરો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વવાળી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, 1 જાન્યુઆરી 2021થી તે વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે જેમના 2થી વધારે બાળકો છે. સોમવારે આસામ કેબિનટેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકમાં નવી લેન્ડ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત એ લોકો જે આસામના મૂળ રહેવાસી છે પરંતુ તેમની પાસે જમીન નથી તો તેમને સરકાર તરફથી ત્રણ વિઘા જમીન આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ