Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લદ્દાખના સિયાચિનમાં હિમસ્ખલનની એક મોટી દુર્ઘટના ઘટી છે. જેના કારણે 8 જવાનો બરફ નીચે દટાયા છે. ભારતીય સેનાએ જવાનોને બચાવવા માટે પૂરજોશમાં બચાવ કામગીરી શરુ કરી દીધી છે. સેના સૂત્રો મુજબ સોમવારે બપોરે 3.30 કલાકે સિયાચિનમાં બરફનું તોફાન આવ્યું હતું, જે દરમિયાન સેનાના 8 જવાનોની પેટ્ર્રોલિંગ પાર્ટી નિપરીક્ષણ માટે નીકળી હતી. આ દરમિયાન તેઓ હિમસ્ખલનની દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ