Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટમાં હાલમાં જે પ્રકારે વિજયી અભિયાન ચાલી રહ્યું છે, તેનાથી બીસીસીઆઈ (BCCI) અત્યંત સંતુષ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર અજીત અગરકરના શાનદાર પ્રદર્શનને જોતા બોર્ડ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવવાની તૈયારી કરી રહ્યું છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ જૂન 2026માં પૂરો થઈ રહ્યો છે, પરંતુ હવે તેને વનડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવામાં આવી શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ