બુધવારે મોદી કેબીનેટમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિકી હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે કેબિનેટના નિર્ણયથી દિલ્હીના 175 ચોરસ કિમી વિસ્તારમાં આવેલી 1,797 ગેરકાયદે કોલોનીમાં રહેનારા લોકોને ફાયદો થશે.
બુધવારે મોદી કેબીનેટમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિકી હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે કેબિનેટના નિર્ણયથી દિલ્હીના 175 ચોરસ કિમી વિસ્તારમાં આવેલી 1,797 ગેરકાયદે કોલોનીમાં રહેનારા લોકોને ફાયદો થશે.