કોરોનાની સારવાર માટે DCGI એટલે કે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ Bioconની દવા ટોલીજુમૈબ Itolizumab Injection (આઇટોલીજુમૈબ)ને મંજૂરી આપી દીધી છે. DCGI મુજબ કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકાય છે. કોરોના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ બાદ સંતોષજનક પરિણામ મળી રહ્યા છે. આ ઇન્જેક્શન અનેક વર્ષોથી સિરોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આ દવા ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરવા માટે ઘણા ચર્ચિત રહ્યા છે. તેને લઈને ટોલીજુમૈબ બનાવનારી કંપની Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરી છે.
કોરોનાની સારવાર માટે DCGI એટલે કે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ Bioconની દવા ટોલીજુમૈબ Itolizumab Injection (આઇટોલીજુમૈબ)ને મંજૂરી આપી દીધી છે. DCGI મુજબ કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકાય છે. કોરોના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ બાદ સંતોષજનક પરિણામ મળી રહ્યા છે. આ ઇન્જેક્શન અનેક વર્ષોથી સિરોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આ દવા ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરવા માટે ઘણા ચર્ચિત રહ્યા છે. તેને લઈને ટોલીજુમૈબ બનાવનારી કંપની Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરી છે.