Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર માહિતી આપતાં જણાવ્યું હતું છે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના ઘણા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મોતનો કુલ આંકડો ૮૩ પર પહોંચ્યો છે. રવિવારે દેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૫ કેસના વધારા સાથે ૩,૫૭૭ પર પહોંચી હતી. આ સાથે ૨૬૭ દર્દીઓની સારવાર કરવામાં ડોક્ટરોને સફળતા મળી હતી.
 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર માહિતી આપતાં જણાવ્યું હતું છે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના ઘણા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મોતનો કુલ આંકડો ૮૩ પર પહોંચ્યો છે. રવિવારે દેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૫ કેસના વધારા સાથે ૩,૫૭૭ પર પહોંચી હતી. આ સાથે ૨૬૭ દર્દીઓની સારવાર કરવામાં ડોક્ટરોને સફળતા મળી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ