કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર માહિતી આપતાં જણાવ્યું હતું છે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના ઘણા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મોતનો કુલ આંકડો ૮૩ પર પહોંચ્યો છે. રવિવારે દેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૫ કેસના વધારા સાથે ૩,૫૭૭ પર પહોંચી હતી. આ સાથે ૨૬૭ દર્દીઓની સારવાર કરવામાં ડોક્ટરોને સફળતા મળી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર માહિતી આપતાં જણાવ્યું હતું છે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના ઘણા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મોતનો કુલ આંકડો ૮૩ પર પહોંચ્યો છે. રવિવારે દેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૫ કેસના વધારા સાથે ૩,૫૭૭ પર પહોંચી હતી. આ સાથે ૨૬૭ દર્દીઓની સારવાર કરવામાં ડોક્ટરોને સફળતા મળી હતી.