Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં દેશમાં સંક્રમિત (Covid-19) થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 3.56 લાખથી વધુ દર્દીઓએકોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે.
દેશમાં કોરોના સંક્રમણ)ની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં દેશમાં સંક્રમિત (Covid-19) થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 3.56 લાખથી વધુ દર્દીઓએ (Covid Patients) કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે.
કેન્દ્રીય

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં દેશમાં સંક્રમિત (Covid-19) થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 3.56 લાખથી વધુ દર્દીઓએકોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે.
દેશમાં કોરોના સંક્રમણ)ની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં દેશમાં સંક્રમિત (Covid-19) થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 3.56 લાખથી વધુ દર્દીઓએ (Covid Patients) કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે.
કેન્દ્રીય

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ