ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખતરનાક કોરોનાવાયરસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. જેને જોતા ભારતે ચીની નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશીઓ માટે E-VISA સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી દીધી છે. નોંધનીય છે કે, ભારતીય યાત્રીઓના બીજા જથ્થાને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ફ્લાઇટમાં 330 લોકો ભારત પહોંચ્યા હતા. જેમાં માલદીવના સાત નાગરિકો પણ સામેલ છે.
ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખતરનાક કોરોનાવાયરસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. જેને જોતા ભારતે ચીની નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશીઓ માટે E-VISA સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી દીધી છે. નોંધનીય છે કે, ભારતીય યાત્રીઓના બીજા જથ્થાને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ફ્લાઇટમાં 330 લોકો ભારત પહોંચ્યા હતા. જેમાં માલદીવના સાત નાગરિકો પણ સામેલ છે.