નાગરિકતા સુધારા બિલનાં વિરોધમાં આસામ અને ત્રિપુરા સહિત પૂર્વનાં રાજ્યોમાં ચોથા દિવસે પણ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. ગુવાહાટીમાં બે દેખાવકારોને ગોળી લાગતા તેમનાં મોત થયા હતા. દિબ્રુગઢ અને ગુવાહાટીમાં ઉશ્કેરાયેલા અને હિંસક દેખાવો કરી રહેલા લોકોને અંકુશમાં રાખવા આર્મીની મદદ લેવાઈ હતી.
નાગરિકતા સુધારા બિલનાં વિરોધમાં આસામ અને ત્રિપુરા સહિત પૂર્વનાં રાજ્યોમાં ચોથા દિવસે પણ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. ગુવાહાટીમાં બે દેખાવકારોને ગોળી લાગતા તેમનાં મોત થયા હતા. દિબ્રુગઢ અને ગુવાહાટીમાં ઉશ્કેરાયેલા અને હિંસક દેખાવો કરી રહેલા લોકોને અંકુશમાં રાખવા આર્મીની મદદ લેવાઈ હતી.