ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં
પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે. આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.
ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં
પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે. આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.