Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિક્તા સંશોધન કાયદા (CAA)અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો મુદ્દો ઉઠાવશે. આ સાથે જ ધાર્મિક સ્વતંત્રતા પર ટ્રમ્પ પીએમ મોદીની સાથે વાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસ પહેલા વ્હાઈટ હાઉસનું નિવેદન આપ્યું  છે. જેમાં તેમણે  PM મોદી સાથે કઈ બાબતો પર ચર્ચા કરશે તે અંગે કહ્યું હતું.  ટ્રમ્પ જમ્મૂ- કશ્મીરને લઈને ભારત સાથે વાત કરશે.

ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનોઃ વ્હાઈટ હાઉસ

વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, NRCને લઈને અમેરિકા ચિંતિત છે. જેને પગલે ટ્રમ્પ CAA-NRCના મુદ્દે ટ્રમ્પ PM મોદી સાથે આ બાબતે ચર્ચા કરી શકે છે કેમ કે ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનો મુદ્દો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિક્તા સંશોધન કાયદા (CAA)અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો મુદ્દો ઉઠાવશે. આ સાથે જ ધાર્મિક સ્વતંત્રતા પર ટ્રમ્પ પીએમ મોદીની સાથે વાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસ પહેલા વ્હાઈટ હાઉસનું નિવેદન આપ્યું  છે. જેમાં તેમણે  PM મોદી સાથે કઈ બાબતો પર ચર્ચા કરશે તે અંગે કહ્યું હતું.  ટ્રમ્પ જમ્મૂ- કશ્મીરને લઈને ભારત સાથે વાત કરશે.

ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનોઃ વ્હાઈટ હાઉસ

વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, NRCને લઈને અમેરિકા ચિંતિત છે. જેને પગલે ટ્રમ્પ CAA-NRCના મુદ્દે ટ્રમ્પ PM મોદી સાથે આ બાબતે ચર્ચા કરી શકે છે કેમ કે ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનો મુદ્દો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ