Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમરેલીના ખાંભાના નાનુડી ગામ નજીક આવેલા બરસીયા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે અંદાજે 80 વીઘાથી વધુ રેવન્યુનો ડુંગરાળ વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. બનાવની જાણ વન વિભાગ તેમજ મામલતદારને કરવામાં આવી હતી. જોકે, આ આગ કુદરતી રીતે જ વહેલી સવારે ઓલવાઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ