Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના બિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકના સમયગાળામાં બિહારમાં પૂરના કારણે 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે, આસામમાં 11 લોકોના મૃત્યુ થયા છે. બિહારમાં પૂરના કારણે અત્યાર સુધી 92 અને આસામમાં 47 લોકોના મૃત્યુ થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના પૂર પીડિત પરિવારોની આર્થિક મદદ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની ઘોષણા કરી છે. દરેક પીડિત પરિવારને રાજ્ય સરકાર 6-6 હજાર રૂપિયા આપશે. 
 

દેશના બિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકના સમયગાળામાં બિહારમાં પૂરના કારણે 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે, આસામમાં 11 લોકોના મૃત્યુ થયા છે. બિહારમાં પૂરના કારણે અત્યાર સુધી 92 અને આસામમાં 47 લોકોના મૃત્યુ થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના પૂર પીડિત પરિવારોની આર્થિક મદદ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની ઘોષણા કરી છે. દરેક પીડિત પરિવારને રાજ્ય સરકાર 6-6 હજાર રૂપિયા આપશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ