Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના ગરીબ પરિવારોને નવેમ્બર મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફત અનાજ વિતરણ યોજના ચાલું રાખવાની જાહેરાત કરી છે. મે અને જૂન મહિના દરમિયાન પ્રવાસી શ્રમિકો માટે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ફાળવેલા 8 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થા પૈકી 13 ટકા અનાજનો જથ્થો પ્રવાસી શ્રમિકો સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના તાજા આંકડાથી માહિતી મળી છે કે મે મહિનામાં 1.21 કરોડ અને જૂન મહિનામાં 92.44 લાખ, એટલે કે આ બંને મહિના દરમિયાન 2.13 કરોડ લાભાર્થીઓનેને અનાજ મળ્યું છે.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તેમના પેકેજ અંતર્ગત રેશન કાર્ડ ન રાખનાર લગભગ 8 કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

દેશના ગરીબ પરિવારોને નવેમ્બર મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફત અનાજ વિતરણ યોજના ચાલું રાખવાની જાહેરાત કરી છે. મે અને જૂન મહિના દરમિયાન પ્રવાસી શ્રમિકો માટે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ફાળવેલા 8 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થા પૈકી 13 ટકા અનાજનો જથ્થો પ્રવાસી શ્રમિકો સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના તાજા આંકડાથી માહિતી મળી છે કે મે મહિનામાં 1.21 કરોડ અને જૂન મહિનામાં 92.44 લાખ, એટલે કે આ બંને મહિના દરમિયાન 2.13 કરોડ લાભાર્થીઓનેને અનાજ મળ્યું છે.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તેમના પેકેજ અંતર્ગત રેશન કાર્ડ ન રાખનાર લગભગ 8 કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ