Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio


ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય જે 6 મંત્રીઓનું પુનરાવર્તન થયું છે તેમાં નીચેના દિગ્ગજોનો સમાવેશ થાય છે:

ઋષિકેશ પટેલ
કુંવરજી બાવળીયા
પરષોત્તમ સોલંકી
પ્રફુલ પાનસેરિયા
હર્ષ સંઘવી
કનુ દેસાઈ
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ