નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ૧૬ ડિસેમ્બરે ફાંસીની સજા આપવામાં આવે એવી શક્યતા ઓછી છે કારણ કે એક દોષી અક્ષયસિંહે કરેલી પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૭ ડિસેમ્બરે સુનાવણી થવાની છે. હૈદરાબાદમાં ગેંગરેપ અને મર્ડરના આરોપીઓને પોલીસે જ્યાં ઘટના બની હતી ત્યાં જ ઘટનાના ૯ દિવસ બાદ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા એટલે લોકોમાં આશા હતી કે નિર્ભયાના દોષીઓને પણ જે દિવસે ઘટના બની હતી એ જ દિવસે ફાંસી અપાશે પણ હવે એ શક્ય નહીં બને.
નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ૧૬ ડિસેમ્બરે ફાંસીની સજા આપવામાં આવે એવી શક્યતા ઓછી છે કારણ કે એક દોષી અક્ષયસિંહે કરેલી પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૭ ડિસેમ્બરે સુનાવણી થવાની છે. હૈદરાબાદમાં ગેંગરેપ અને મર્ડરના આરોપીઓને પોલીસે જ્યાં ઘટના બની હતી ત્યાં જ ઘટનાના ૯ દિવસ બાદ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા એટલે લોકોમાં આશા હતી કે નિર્ભયાના દોષીઓને પણ જે દિવસે ઘટના બની હતી એ જ દિવસે ફાંસી અપાશે પણ હવે એ શક્ય નહીં બને.