હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે ગેંગરેપ અને પછી નિર્દયતાથી હત્યાના આરોપીઓની શુક્રવાર સવારે પોલીસ અથડામણમાં મોત થઈ છે. આ અંગે હવે પીડિતાના પિતાએ નિવેદન આપ્યું છે. તેમને સરકારનો આભાર માન્યો છે અને કહ્યું કે તેમની દીકરીની આત્માને શાંતિ મળશે.
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે ગેંગરેપ અને પછી નિર્દયતાથી હત્યાના આરોપીઓની શુક્રવાર સવારે પોલીસ અથડામણમાં મોત થઈ છે. આ અંગે હવે પીડિતાના પિતાએ નિવેદન આપ્યું છે. તેમને સરકારનો આભાર માન્યો છે અને કહ્યું કે તેમની દીકરીની આત્માને શાંતિ મળશે.