Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય સમુદાયને સંબોધિત કર્યુ. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ પોતાના આવનારા પાંચ વર્ષના વિઝનને રજૂ કર્યુ.

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી ભારત-ફ્રાન્સના સંબંધો પર ચર્ચા કરવાની સાથે જમ્મુ-કાશ્મીર, ત્રણ તલાક સહિત અનેક મુદ્દાઓ પર બોલ્યા. પીએમ મોદીએ કહ્યું કે, નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી.

વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યા, નવા ભારતમાં અટકવાનો તો સવાલ જ નથી. અમારી સરકારે હાલ 75 દિવસ પૂરા કર્યા છે, મુસ્લિમ બહેન-દીકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ અમે તેને ખતમ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક અપાવ્યો.

જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય સમુદાયને સંબોધિત કર્યુ. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ પોતાના આવનારા પાંચ વર્ષના વિઝનને રજૂ કર્યુ.

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી ભારત-ફ્રાન્સના સંબંધો પર ચર્ચા કરવાની સાથે જમ્મુ-કાશ્મીર, ત્રણ તલાક સહિત અનેક મુદ્દાઓ પર બોલ્યા. પીએમ મોદીએ કહ્યું કે, નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી.

વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યા, નવા ભારતમાં અટકવાનો તો સવાલ જ નથી. અમારી સરકારે હાલ 75 દિવસ પૂરા કર્યા છે, મુસ્લિમ બહેન-દીકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ અમે તેને ખતમ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક અપાવ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ