Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના નો હાહાકાર યથાવત સ્થિતિ માં છે ત્યારે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા હવે ધોરણ 1 થી લઇને 8 ના શાળા ના કલાસ 31 માર્ચ-2021 સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે. ઉપરાંત શિક્ષણ સત્રમાં પાંચમી અને આઠમીની બોર્ડની પરીક્ષા પણ લેવાશે નહિ અને ધોરણ 1 થી 8 સુધી પ્રોજેક્ટ વર્કના આધાર પર મૂલ્યાંકન કરાશે.
 

કોરોના નો હાહાકાર યથાવત સ્થિતિ માં છે ત્યારે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા હવે ધોરણ 1 થી લઇને 8 ના શાળા ના કલાસ 31 માર્ચ-2021 સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે. ઉપરાંત શિક્ષણ સત્રમાં પાંચમી અને આઠમીની બોર્ડની પરીક્ષા પણ લેવાશે નહિ અને ધોરણ 1 થી 8 સુધી પ્રોજેક્ટ વર્કના આધાર પર મૂલ્યાંકન કરાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ