આખા દેશમાં આજે 71માં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ 17 હજાર ફીટની ઉંચાઈ પર લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો છે. જ્યારે તેઓએ તિરંગો ફરકાવ્યો ત્યારે 20 ડિગ્રી તાપમાનની વચ્ચે ભારતમાતા કી જય અને વંદે માતરમની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ લદ્દાખમાં પહેલીવાર ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક રેલીમાં કહ્યું કે આર્ટિકલ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ મનાવવામાં આવશે.
આખા દેશમાં આજે 71માં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ 17 હજાર ફીટની ઉંચાઈ પર લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો છે. જ્યારે તેઓએ તિરંગો ફરકાવ્યો ત્યારે 20 ડિગ્રી તાપમાનની વચ્ચે ભારતમાતા કી જય અને વંદે માતરમની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ લદ્દાખમાં પહેલીવાર ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક રેલીમાં કહ્યું કે આર્ટિકલ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ મનાવવામાં આવશે.