દેશની સૌથી મોટી એરલાઈન્સ ઇન્ડિગોના સંચાલનમાં અવરોધ સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના અન્ય એરપોર્ટ પરથી ઓછામાં ઓછી 550 ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે.
દેશની સૌથી મોટી એરલાઈન્સ ઇન્ડિગોના સંચાલનમાં અવરોધ સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના અન્ય એરપોર્ટ પરથી ઓછામાં ઓછી 550 ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે.
Copyright © 2023 News Views