કુવૈતે પોતાના દેશમાં ભારતીય નાગરિકોના પ્રવેશ ઉપર રોક લગાવી દીધી છે. કુવૈત સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ છેલ્લા સાડા ત્રણ મહિનાથી બંધ પડેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસને એક ઓગસ્ટથી પુન:શરૂ કરશે.
ગુરુવારે સવારે જ કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે, 1-ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલિપીન્સ સિવાયના અન્ય દેશોમાં રહેતા કુવૈતના નાગરિકો અને ટૂરિસ્ટો અવરજવર કરી શકે છે.
ભારતીય વિદેશ મંત્રાલયને કુવૈતમાં ભારતીય નાગરિકો પર મૂકવામાં આવેલા પ્રતિબંધની જાણકારી છે. હાલ મંત્રાલય આ મામલાને કૂટનીતિક રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કુવૈતે પોતાના દેશમાં ભારતીય નાગરિકોના પ્રવેશ ઉપર રોક લગાવી દીધી છે. કુવૈત સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ છેલ્લા સાડા ત્રણ મહિનાથી બંધ પડેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસને એક ઓગસ્ટથી પુન:શરૂ કરશે.
ગુરુવારે સવારે જ કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે, 1-ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલિપીન્સ સિવાયના અન્ય દેશોમાં રહેતા કુવૈતના નાગરિકો અને ટૂરિસ્ટો અવરજવર કરી શકે છે.
ભારતીય વિદેશ મંત્રાલયને કુવૈતમાં ભારતીય નાગરિકો પર મૂકવામાં આવેલા પ્રતિબંધની જાણકારી છે. હાલ મંત્રાલય આ મામલાને કૂટનીતિક રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.