Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં ફેલાયેલા અંધકારને નાબૂદ કરવા રવિવારે રાત્રે ૯:૦૦ કલાકે ૯ મિનિટ માટે સમગ્ર દેશમાં રહેણાંકોની લાઇટ બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને પગલે કરોડો ભારતીયો શાર્પ નવના ટકોરે પોતાના નિવાસસ્થાનની બત્તીઓ બુઝાવી મકાનોની છત, અગાશીઓમાં પહોંચી ગયાં હતા અને કરોડો  દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલ ફોનની સર્ચ લાઇટ પ્રગટાવીને કોરોના વાઇરસના અંધકારને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
 

કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં ફેલાયેલા અંધકારને નાબૂદ કરવા રવિવારે રાત્રે ૯:૦૦ કલાકે ૯ મિનિટ માટે સમગ્ર દેશમાં રહેણાંકોની લાઇટ બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને પગલે કરોડો ભારતીયો શાર્પ નવના ટકોરે પોતાના નિવાસસ્થાનની બત્તીઓ બુઝાવી મકાનોની છત, અગાશીઓમાં પહોંચી ગયાં હતા અને કરોડો  દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલ ફોનની સર્ચ લાઇટ પ્રગટાવીને કોરોના વાઇરસના અંધકારને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ