ભારે શાબ્દિક યુદ્ધ વચ્ચે લોકસભાએ સોમવારે ‘એનઆઈએ સંશોધન બિલ 2019’ને મંજૂરી આપી દીધી, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)ને ભારતની બહાર કોઈપણ ગંભીર ગુના સંબંધમાં મામલો નોંધવાની અને તપાસનો નિર્દેશ આપવાની જોગવાઈ કરાઈ છે.
લોકસભામાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, આજે જ્યારે દેશ અને દુનિયાએ આતંકવાદનો સામનો કરવાનો છે, ત્યારે એનઆઈએ સંશોધન બિલનો ઉદ્દેશ્ય તપાસ એજન્સીને રાષ્ટ્રહિતમાં મજબૂત બનાવવાનો છે.
ભારે શાબ્દિક યુદ્ધ વચ્ચે લોકસભાએ સોમવારે ‘એનઆઈએ સંશોધન બિલ 2019’ને મંજૂરી આપી દીધી, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)ને ભારતની બહાર કોઈપણ ગંભીર ગુના સંબંધમાં મામલો નોંધવાની અને તપાસનો નિર્દેશ આપવાની જોગવાઈ કરાઈ છે.
લોકસભામાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, આજે જ્યારે દેશ અને દુનિયાએ આતંકવાદનો સામનો કરવાનો છે, ત્યારે એનઆઈએ સંશોધન બિલનો ઉદ્દેશ્ય તપાસ એજન્સીને રાષ્ટ્રહિતમાં મજબૂત બનાવવાનો છે.