Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનાં મુદ્દે સર્જાયેલું કોકડું હજી ગૂંચવાયેલું રહ્યું છે. એનસીપી નેતા શરદ પવાર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સોમવારે સાંજે મળ્યા હતા જેમાં કોકડું ઉકેલાશે તેવી આશા ઠગારી નીવડી છે. સોનિયા ગાંધી સાથેની મુલાકાત પછી શરદ પવારે પત્રકારોને કહ્યું હતું કે, સોનિયા ગાંધી સાથે સરકાર રચવાનાં મુદ્દો કોઈ ચર્ચા કરાઈ નથી. પવારે કહ્યુ હતું કે તેમણે સોનિયાને ફક્ત રાજ્યની હાલની સ્થિતિથી માહિતગાર કર્યા હતા. 

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનાં મુદ્દે સર્જાયેલું કોકડું હજી ગૂંચવાયેલું રહ્યું છે. એનસીપી નેતા શરદ પવાર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સોમવારે સાંજે મળ્યા હતા જેમાં કોકડું ઉકેલાશે તેવી આશા ઠગારી નીવડી છે. સોનિયા ગાંધી સાથેની મુલાકાત પછી શરદ પવારે પત્રકારોને કહ્યું હતું કે, સોનિયા ગાંધી સાથે સરકાર રચવાનાં મુદ્દો કોઈ ચર્ચા કરાઈ નથી. પવારે કહ્યુ હતું કે તેમણે સોનિયાને ફક્ત રાજ્યની હાલની સ્થિતિથી માહિતગાર કર્યા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ