ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મુલાકાત થઇ હતી, આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૧ મહત્વના કરારો કરવામાં આવ્યા છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશોના સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક સહયોગને વધુ મજબૂત બનાવવા આ કરારો કરાયા હતા. આ કરારોમાં જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનો પણ સમાવેશ કરાયો છે.




349.jpg)


840.jpg)
903.jpg)
1153.jpg)

323.jpg)
226.jpg)
636.jpg)
489.jpg)
760.jpg)





