જેલમાં બંધ પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે મંગળવારે વડાપ્રધાન ઇમરાન ખાન પર નિશાન તાક્યું હતું. મરિયમે કહ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાકિસ્તાની સમકક્ષને સમ્માન નથી આપતાં. તેમણે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીએ ઇમરાનખાનનો ફોન પણ ઉંચક્યો ન હતો.
જેલમાં બંધ પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે મંગળવારે વડાપ્રધાન ઇમરાન ખાન પર નિશાન તાક્યું હતું. મરિયમે કહ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાકિસ્તાની સમકક્ષને સમ્માન નથી આપતાં. તેમણે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીએ ઇમરાનખાનનો ફોન પણ ઉંચક્યો ન હતો.