-
કેન્દ્રના માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકરે એક એજ્યુકેશન સમિટમાં જોહેર કર્યું કે દેશની નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર થઇ ગયો છે. આગામી મહિનાના અંત સુધીમાં તે સરકારને આપી દેવાશે. અને ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપીને તે પછીના નવા શૈક્ષણિક સત્રથી સમગ્ર દેશમાં અમલમાં મૂકાશે. નવી શિક્ષણ નીતિમાં બાળકો પરનો ભાર હળવો કરવા અભ્યાસક્રમ ઘટાડીને 50 ટકા કરવામાં આવે તેમ છે. નવી નીતિમાં રોજગાર ઉપરાંત સારા નાગરિક તૈયાર કરવાની બાબત ઉપર પણ ભાર મૂકાશે.
-
કેન્દ્રના માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકરે એક એજ્યુકેશન સમિટમાં જોહેર કર્યું કે દેશની નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર થઇ ગયો છે. આગામી મહિનાના અંત સુધીમાં તે સરકારને આપી દેવાશે. અને ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપીને તે પછીના નવા શૈક્ષણિક સત્રથી સમગ્ર દેશમાં અમલમાં મૂકાશે. નવી શિક્ષણ નીતિમાં બાળકો પરનો ભાર હળવો કરવા અભ્યાસક્રમ ઘટાડીને 50 ટકા કરવામાં આવે તેમ છે. નવી નીતિમાં રોજગાર ઉપરાંત સારા નાગરિક તૈયાર કરવાની બાબત ઉપર પણ ભાર મૂકાશે.