વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)ને સંબોધન કર્યુ. મોદીએ કહ્યું હતું કે આંતકવાદી સામે એક થઇને લડવાની વાત કરી હતી. મોદીએ કહ્યું કે આતંકનું સમર્થન કરનારાઓને જવાબદાર ગણાવવા જરૂરી છે. તેઓ વધુમાં કહ્યું હતું કે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે. મોદીએ ગુરુવારે દ્વિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
SCOમાં મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. બંને નેતા ગુરુવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિના અનૌપચારિક ભોજ અને સમિટમાં સાથે આવ્યાં, પરંતુ મોદીએ ઈમરાનની સામે જોયું પણ નહીં. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે એસસીઓમાં મોદી અને ઈમરાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. જો કે મોદીએ ગત વર્ષે ચીનમાં થયેલી સમિટમાં તત્કાલીન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે હાથ મિલાવ્યાં હતા.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)ને સંબોધન કર્યુ. મોદીએ કહ્યું હતું કે આંતકવાદી સામે એક થઇને લડવાની વાત કરી હતી. મોદીએ કહ્યું કે આતંકનું સમર્થન કરનારાઓને જવાબદાર ગણાવવા જરૂરી છે. તેઓ વધુમાં કહ્યું હતું કે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે. મોદીએ ગુરુવારે દ્વિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
SCOમાં મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. બંને નેતા ગુરુવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિના અનૌપચારિક ભોજ અને સમિટમાં સાથે આવ્યાં, પરંતુ મોદીએ ઈમરાનની સામે જોયું પણ નહીં. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે એસસીઓમાં મોદી અને ઈમરાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. જો કે મોદીએ ગત વર્ષે ચીનમાં થયેલી સમિટમાં તત્કાલીન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે હાથ મિલાવ્યાં હતા.