ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સાડા છ લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 18,600ને વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સર્વોચ્ચ 22,771 મામલા નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. 18,655 લોકોના મોત થયા છે, જેમાંથી 3,94,227 લોકો સાજા થઈ ગયા છે અને 2,35,433 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સાડા છ લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 18,600ને વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સર્વોચ્ચ 22,771 મામલા નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. 18,655 લોકોના મોત થયા છે, જેમાંથી 3,94,227 લોકો સાજા થઈ ગયા છે અને 2,35,433 એક્ટિવ કેસ છે.