ભારત સરકાર દ્વારા શનિવારે સાંજે પદ્મ પુરસ્કાર 2020ની ઘોષણા કરવામાં આવી છે. આ વખતે કુલ 21 લોકોને આ સન્માન આપવામાં આવશે. જેમાં જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, તુલસી ગૌડા અને મુન્ના માસ્ટરનું નામ સામેલ છે. 1984માં ભોપાલ ગેસ કાંડ મામલે સામાજિક કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરવામા આવશે. 14મી નવેમ્બર 2019એ તેમનું અવસાન થયું હતું.
નામ | આ ક્ષેત્રમાં પ્રદાન | આ રાજ્યના વતની |
જગદીશ લાલ આહુજા | સમાજ સેવા | પંજાબ |
મોહમ્મદ શરીફ | સમાજ સેવા | ઉત્તર પ્રદેશ |
જાવેદ અહમદ ટાક | સમાજ સેવા | જમ્મુ કાશ્મીર |
તુલસી ગૌડા | પર્યાવરણ | કર્ણાટક |
સત્યનારાયણ એમ | શિક્ષણ | અરુણાચલ પ્રદેશ |
અબ્દુલ જબ્બાર | ગેસ પિડિતોની લડાઈ | મધ્ય પ્રદેશ |
ઉષા ચાનૂમાર | સ્વચ્છતા | રાજસ્થાન |
પોપટરાવ પવાર | સમાજ સેવા | મહારાષ્ટ્ર |
હરિકલા હજબ્બા | સમાજ સેવા | કર્નાટક |
અરુણોદય મોંડલ | દવા | પશ્ચિમ બંગાળ |
ભારત સરકાર દ્વારા શનિવારે સાંજે પદ્મ પુરસ્કાર 2020ની ઘોષણા કરવામાં આવી છે. આ વખતે કુલ 21 લોકોને આ સન્માન આપવામાં આવશે. જેમાં જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, તુલસી ગૌડા અને મુન્ના માસ્ટરનું નામ સામેલ છે. 1984માં ભોપાલ ગેસ કાંડ મામલે સામાજિક કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરવામા આવશે. 14મી નવેમ્બર 2019એ તેમનું અવસાન થયું હતું.
નામ | આ ક્ષેત્રમાં પ્રદાન | આ રાજ્યના વતની |
જગદીશ લાલ આહુજા | સમાજ સેવા | પંજાબ |
મોહમ્મદ શરીફ | સમાજ સેવા | ઉત્તર પ્રદેશ |
જાવેદ અહમદ ટાક | સમાજ સેવા | જમ્મુ કાશ્મીર |
તુલસી ગૌડા | પર્યાવરણ | કર્ણાટક |
સત્યનારાયણ એમ | શિક્ષણ | અરુણાચલ પ્રદેશ |
અબ્દુલ જબ્બાર | ગેસ પિડિતોની લડાઈ | મધ્ય પ્રદેશ |
ઉષા ચાનૂમાર | સ્વચ્છતા | રાજસ્થાન |
પોપટરાવ પવાર | સમાજ સેવા | મહારાષ્ટ્ર |
હરિકલા હજબ્બા | સમાજ સેવા | કર્નાટક |
અરુણોદય મોંડલ | દવા | પશ્ચિમ બંગાળ |