અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારત પ્રવાસ પહેલા વ્હાઈટ હાઉસે પાકિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ જણાવ્યું છે કે, આતંકવાદ અને વાતચીત એક સાથે થઈ શકે નહીં. વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વાતચીત ત્યારે જ સફળ થશે જ્યારે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓ પર કાર્યવાહી કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારત પ્રવાસ પહેલા વ્હાઈટ હાઉસે પાકિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ જણાવ્યું છે કે, આતંકવાદ અને વાતચીત એક સાથે થઈ શકે નહીં. વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વાતચીત ત્યારે જ સફળ થશે જ્યારે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓ પર કાર્યવાહી કરશે.