પાકિસ્તાને બુધવારે રાત્રે ભારત સાથે રાજકીય સંબંધોને ડાઉનગ્રેડ કર્યાના થોડા સમય પછી પોતાના એરસ્પેસને પણ આંશિક રુપે બંધ કર્યા છે. આ સિવાય વિદેશી વિમાનોની પાકિસ્તાનમાં ઉડવાની ઊંચાઈ વધારી દેવામાં આવી છે. સાથે જ, એરલાયન્સના હવાઈ માર્ગોમાં પણ બદલાવ કર્યો
છે. જણાવી દઈએ કે બુધવારે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ખતમ કરવા માટે અને દ્વિપક્ષીય સંબંધો ડાનગ્રેડ કર્યા બાદ એવા ક્યાસ લગાવાઈ રહ્યા હતા કે પાકિસ્તાન ભારતની ફ્લાઈટ માટે પોતાના હવાઈ માર્ગો બંધ કરી દેશે. પાકિસ્તાને આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા આર્ટિકલ 370ની જોગવાઈને હટાવવાનો વિરોધ કર્યો છે.
પાકિસ્તાને બુધવારે રાત્રે ભારત સાથે રાજકીય સંબંધોને ડાઉનગ્રેડ કર્યાના થોડા સમય પછી પોતાના એરસ્પેસને પણ આંશિક રુપે બંધ કર્યા છે. આ સિવાય વિદેશી વિમાનોની પાકિસ્તાનમાં ઉડવાની ઊંચાઈ વધારી દેવામાં આવી છે. સાથે જ, એરલાયન્સના હવાઈ માર્ગોમાં પણ બદલાવ કર્યો
છે. જણાવી દઈએ કે બુધવારે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ખતમ કરવા માટે અને દ્વિપક્ષીય સંબંધો ડાનગ્રેડ કર્યા બાદ એવા ક્યાસ લગાવાઈ રહ્યા હતા કે પાકિસ્તાન ભારતની ફ્લાઈટ માટે પોતાના હવાઈ માર્ગો બંધ કરી દેશે. પાકિસ્તાને આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા આર્ટિકલ 370ની જોગવાઈને હટાવવાનો વિરોધ કર્યો છે.